વાશિમમાં જગદંબા માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના
October 05, 2024

વડાપ્રધાન મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રના વાશિમમાં જગદંબા માતા મંદિરમાં PM મોદીએ કરી પૂજા-અર્ચના કરી છે. PM મોદી આજે મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ પણ આપશે.
મળતી માહિતી મુજબ, નવરાત્રિ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિની આરાધના કરી છે. મહારાષ્ટ્રના વાશિમમાં PM મોદીએ જગદંબા માતા મંદિરમાં પૂજા-અર્ચના કરીને મા જગદંબાની આરતી ઉતારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદંબા માતા મંદિરમાં પરંપરાગત ડ્રમ પર હાથ અજમાવ્યો હતો.
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની પ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રને 56000 કરોડ રૂપિયાની ભેટ આપશે. આ દરમિયાન તેઓ ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇનના ઉદ્ઘાટન સહિત અનેક પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. PM મોદી મુંબઈ મેટ્રો લાઈન-3ના BKC થી આરે JVLR સેક્શનનું ઉદ્ઘાટન કરશે.
Related Articles
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO નિખિલ રવિશંકર
એર ન્યૂઝીલેન્ડને મળ્યાં ભારતીય મૂળના CEO...
Aug 01, 2025
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા : ચૂંટણી પંચ
બિહારમાં વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો...
Aug 01, 2025
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ
મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્...
Aug 01, 2025
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના પાંચ લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્...
Aug 01, 2025
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્ટેડ પાર્ટનરશીપ : અમેરિકાને જવાબ
ભારત અને રશિયા વચ્ચે સ્થિર અને ટાઇમ-ટેસ્...
Aug 01, 2025
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર
માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ...
Jul 31, 2025
Trending NEWS

31 July, 2025

31 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025

30 July, 2025