પીએમ મોદીએ મા દુર્ગાને સમર્પિત ગરબો લખી સોશિયલ મીડિયા પર શૅર કર્યો
October 08, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દેવી દુર્ગાને અંજલિના રૂપમાં લખેલો ગરબો શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર લખ્યું હતું કે આ નવરાત્રિનો પવિત્ર સમય છે અને લોકો અલગ અલગ પ્રકારે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે, જે માતા દુર્ગાની ભક્તિ સાથે જોડાયેલાં છે.
શ્રાદ્ધા અને આનંદની આ ભાવનામાં હું અત્રે પ્રસ્તુત કરું છું આવતી કળાય નામનો એક ગરબો કે જે મેં તેમની શક્તિ અને કૃપાને શ્રાદ્ધાંજલિના રૂપમાં લખ્યું છે. તેમના આશીર્વાદ હંમેશા આપણા પર જળવાઈ રહે. આ દરમિયાન વડાપ્રધાને આ ગરબા ગીતને ગાવા માટે અને તેને સુંદર રીતે પ્રસ્તુત કરવા બદલ ગાયિકા પૂર્વા મંત્રીને ધન્યવાદ આપ્યા હતાં.
વડાપ્રધાને પૂર્વાની એક પ્રતિભાશાળી ઊભરતી ગાયિકાના રૂપમાં પ્રશંસા કરી હતી. આ ગરબાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ગરબાને લગભગ 18 હજાર લોકોએ લાઇક કર્યો છે અને 3.5 હજાર લોકોએ તેને રિપોસ્ટ કર્યો છે.
Related Articles
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું - 'જે બાલા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કરી દીધું...'
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું...
Jul 05, 2025
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની...
Jul 05, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025