સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો : જળસપાટી 135.76 મીટરે પહોંચી
August 13, 2024
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં નર્મદા ડેમની જળસપાટી 135.76 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 141131 ક્યૂસેક થઇ છે. તેમાં ડેમમાં 3841.63 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર દૂર છે. જેમાં અસરગ્રસત થતા ગામોને એલર્ટ કરાયા છે.
નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ પણ નર્મદા ડેમના 9 દરવાજા ખુલ્લા છે. તેમજ નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલાયા છે. નર્મદા નદીમાં 201831 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી પહોંચાડવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો છે, તેમાંથી આ પાણી ઉત્તર ગુજરાતના તળાવોમાં પહોંચાડવામાં આવશે.
Related Articles
ગુજરાતમાં મેઘમહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘમહેર યથાવત: છેલ્લા 24 કલાકમ...
સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની મૂર્તિ વિસર્જન વખતે બાળકી ડૂબી, બચાવવા જતાં 3નાં મોત
સાબરમતી નદીમાં મોટી કરુણાંતિકા, દશામાની...
Aug 14, 2024
લાખોના ખર્ચ બાદ ગુજરાતના ધારાસભ્યો હજુ ડિજિટલ યુગથી દૂર
લાખોના ખર્ચ બાદ ગુજરાતના ધારાસભ્યો હજુ ડ...
Aug 13, 2024
વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્રકે ટક્કર મારતાં મોત, 10 વર્ષ માટે જવાની હતી અમેરિકા
વડોદરામાં ખરીદી કરવા નિકળેલી યુવતીને ટ્ર...
Aug 13, 2024
નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રોજેક્ટ્સ સામે રેરાની કડક કાર્યવાહી
નોંધણી ન કરાવી હોય તેવા રીઅલ-એસ્ટેટ પ્રો...
Aug 13, 2024
શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ સામેની ફોજદારી કાર્યવાહી પર HCનો સ્ટે
શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ સામેની ફોજદારી...
Aug 13, 2024
Trending NEWS
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
13 August, 2024
Aug 14, 2024