શિયાળુ સત્રમાં વકફ બિલ પસાર થશે, વિરોધ કરનારા સીધા થઈ જશે
October 01, 2024

હરિયાણામાં એક ચૂંટણી સભાને સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે આ વર્ષના અંતમાં, શિયાળુ સત્ર દરમિયાન વકફ સુધારા બિલ પસાર કરવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે આ બિલનો વિરોધ કરનારા લોકો સીધા થઈ જશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તમને વકફ બોર્ડના હાલના કાયદાથી સમસ્યા છે. અમે સંસદના શિયાળુ સત્રમાં તેમાં સુધારો કરીશું.
ગયા મહિને ઘણા વિપક્ષી નેતાઓએ આરોપ કર્યો હતો કે કેન્દ્રના વકફ બિલનો હેતુ સમાજમાં વિભાજન કરવાનો છે. ભાજપના નેતા અમિત શાહે લોકોને સંબોધતાં કહ્યું કે વકફ બોર્ડનો કાયદો બહુ જ સમસ્યા ઊભી કરે છે ને? આ શિયાળુ સત્રમાં અમે સુધારો કરીને તેને સરખો કરી દઈશું.
વકફ બિલ પર ભાજપ અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે દેશના મુસલમાન આ બિલનું સ્વાગત કરશે. મુસલમાનોની લાંબા સમયની માગણી હતી કે વકફ કાયદામાં સુધારો કરવામાં આવે, કેમ કે, વકફ બોર્ડના અધ્યક્ષ અને સભ્ય અત્યારના કાયદાનો ઉપયોગ કરીને લૂંટ ચલાવી રહ્યા છે.
Related Articles
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું - 'જે બાલા સાહેબ ન કરી શક્યા તે ફડણવીસે કરી દીધું...'
20 વર્ષ બાદ ઠાકરે બંધુ એક મંચ પર, કહ્યું...
Jul 05, 2025
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની ચાર બસો અથડાઇ, 25ને ઇજાગ્રસ્ત
જમ્મુ -શ્રીનગર હાઇવે પર અમરનાથ યાત્રીઓની...
Jul 05, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025