કેનેડામાં 4.31 લાખ ઇમિગ્રન્ટ્સ કાયમી રહેવાસી જાહેર થયા
January 05, 2023

ઓટાવા : કેનેડામાં વસવાટ કરવાનાં સપનાં જોનારાઓ માટે સારા સમાચાર છે. કેનેડાએ ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસી બનાવવાની યોજનાને પ્રાથમિકતા આપી છે અને 2022માં આ લક્ષ્યને પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન જસ્ટિન
ટ્રુડોએ દેશમાં કુશળ શ્રમિકોની સંખ્યા વધારવા માટેની યોજના હેઠળ 2022માં 4,31,000થી વધારે ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસીની શ્રેણીમાં સામેલ કર્યા છે.
કેનેડાના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકોને આ શ્રેણીમાં ઉમેરાયા છે. ઇમિગ્રેશન, રિફ્યુઝી અને સિટિઝનશિપના જણાવ્યા અનુસાર ઇમિગ્રન્ટ્સને કાયમી રહેવાસી બનાવવા માટે ટ્રુડો સરકાર દ્વારા નિર્ધારીત
2022ના લક્ષ્યને પૂરું કરી લેવામાં આવ્યું છે. 2021માં 4 લાખ લોકોને કાયમી રહેવાસી બનાવવામાં આવ્યા હતા.
ઓન્ટારિયોમાં સૌથી વધુ ભારતીય: 2016થી 2021 સુધી જે ઇમિગ્રન્ટ્સ કેનેડા આવ્યા તેમાં 18.65 ટકા ભારતીયો હતા.
14 લાખ લોકો ભારતીય | કેનેડામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 14 લાખ છે. 2021માં 1 લાખ ભારતીયએ હંગામી શ્રમિક તરીકે વસવાટ કર્યો હતો.
Related Articles
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધીની પ્રતિમા સાથે દુર્વ્યવહાર કર્યો
ખાલિસ્તાનીઓએ હવે કેનેડામાં મહાત્મા ગાંધી...
Mar 24, 2023
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં સરેમાં ભારતના રાજદૂતને કાર્યક્રમમાં જવા ન દીધા
અમૃતપાલ સિંહની ધરપકડની અફવાથી કેનેડાનાં...
Mar 21, 2023
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને 18 મહિના સુધી વધારી
કેનેડાની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટને...
Mar 18, 2023
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટના લેટર અપાયા
કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટન...
Mar 15, 2023
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું 47 વર્ષની ઉંમરે મૃત્યુ, એનિમલ જસ્ટિસ જૂથની તપાસની માંગ
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું...
Mar 11, 2023
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું 47 વર્ષની ઉંમરે મૃત્યુ, એનિમલ જસ્ટિસ જૂથની તપાસની માંગ
કેનેડા: કેપ્ટિવ કિલર વ્હેલ 'કિસ્કા' નું...
Mar 11, 2023
Trending NEWS

24 March, 2023

24 March, 2023

23 March, 2023

23 March, 2023

23 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023

22 March, 2023