દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન
April 04, 2025

ભારતીય અભિનેતા મનોજ કુમાર તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. તેમણે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.
મનોજ કુમારના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તમામ ફેન્સ અને સેલિબ્રિટીને પણ આ સમાચાર સાંભળી આઘાત લાગ્યો છે. દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
Related Articles
ઉદિત નારાયણના 'કિસ' વિવાદમાં પહેલીવાર દીકરા આદિત્યએ કહ્યું - 'જો મેં કર્યું હોત તો...'
ઉદિત નારાયણના 'કિસ' વિવાદમાં પહેલીવાર દી...
Jun 28, 2025
સોનાક્ષીની ફિલ્મ 'નિકિતા રોય'ની રીલિઝ છેલ્લી ઘડીએ મોકૂફ
સોનાક્ષીની ફિલ્મ 'નિકિતા રોય'ની રીલિઝ છે...
Jun 28, 2025
'કાંટા લગા' ગીતથી ફેમસ થયેલી શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી નિધન
'કાંટા લગા' ગીતથી ફેમસ થયેલી શેફાલી જરીવ...
Jun 28, 2025
ત્રણ દિવસમાં 500 કરોડને પાર, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મે મચાવી ધૂમ
ત્રણ દિવસમાં 500 કરોડને પાર, બૉક્સ ઓફિસ...
Jun 25, 2025
4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા માટે સલમાન ખાન લઈ રહ્યો છે ખાસ ટ્રેનિંગ
4 કલાક જિમ, કોઈ ટ્રેનર નહીં… ફૉજી બનવા મ...
Jun 25, 2025
દિલજીતની નાગરિકતા જ રદ કરો: હાનિયા આમિર અંગે વિવાદ બાદ FWICEની માંગ
દિલજીતની નાગરિકતા જ રદ કરો: હાનિયા આમિર...
Jun 24, 2025
Trending NEWS

29 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025