ઉત્તરાખંડ સરકારનો મહત્વનો નિર્ણય : હેલિકોપ્ટર સેવા રદ્દ કરાઈ
May 10, 2025

30 એપ્રિલથી ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆત થઈ છે. વર્ષમાં ફક્ત 6 મહિના ખુલ્લા રહેતા આ ચારધામના દર્શન માટે લોકોની ભીડ ઉમટી છે. જો કે ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને જોતા ઉત્તરાખંડ સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ચારધામમાં હેલિકોપ્ટર સેવાને હાલ પુરતી રદ્દ કરી દેવામાં આવી છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથમાં તમામ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે.
Related Articles
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભિયોગની શક્યતા
ન્યાયાધીશ વર્માનો રાજીનામાનો ઇનકાર, મહાભ...
May 10, 2025
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર બનેલા સલાલ ડેમના 5 દરવાજા ખોલી નાખ્યા
ભારતની ફરી 'વૉટર સ્ટ્રાઈક', ચિનાબ નદી પર...
May 10, 2025
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નાર...
May 10, 2025
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો: સત્તાવાર નિવેદન
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલા...
May 10, 2025
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ફિરોઝપુરમાં એક પરિવાર ઈજાગ્રસ્ત
કાશ્મીરથી ગુજરાત સુધી 26 સ્થળો પર પાકિસ્...
May 10, 2025
ભારતીય સેનાએ પાક. આર્મીની ચેક પોસ્ટ ઉડાવી, આતંકવાદી લોન્ચ પેડ પણ નષ્ટ કર્યા
ભારતીય સેનાએ પાક. આર્મીની ચેક પોસ્ટ ઉડાવ...
May 10, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025