આંધ્રપ્રદેશમાં ગંભીર રોડ અકસ્માત, કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 લોકોએ જીવ ગુમાવ્યા
July 14, 2025
આંધ્રપ્રદેશના અન્નમયા જિલ્લામાં પુલ્લમપેટ મંડલ નજીક કેરી ભરેલી ટ્રક પલટી જતાં 9 લોકોના મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતકો રાજમપેટથી કોડુરુ રેલ્વે સ્ટેશન જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણા લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અકસ્માતના સમાચાર સાંભળીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દુખ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રી નાયડુએ અધિકારીઓ સાથે વાત કરી અને ઘાયલોની સારવાર અંગે સંપૂર્ણ માહિતી મેળવી. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ એ પણ ખાતરી આપી હતી કે સરકાર મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદ પૂરી પાડશે.
Related Articles
'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હતું', અમદાવાદ પ્લેન ક્રેશના રિપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પ્રથમ પ્રતિક્રિયા
'એન્જિન ખરાબ નહોતું, મેન્ટેનન્સ કર્યું હ...
Jul 14, 2025
સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃ નીતિન ગડકરીનું ચોંકાવનારૂ નિવેદન
સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂ...
Jul 14, 2025
50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય
50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં...
Jul 14, 2025
દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ ત્રિપુરાની વિદ્યાર્થિનીનો મૃતદેહ યમુના નદીમાંથી મળ્યો
દિલ્હી યુનિવર્સિટીમાં ભણતી 6 દિવસથી ગુમ...
Jul 14, 2025
દિલ્હી-NCRમાં ભારે વરસાદ વરસ્યો, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી
દિલ્હી-NCRમાં ભારે વરસાદ વરસ્યો, ઘણા વિસ...
Jul 14, 2025
ચાણક્યપુરીની નેવી અને દ્વારકાની CRPF સ્કૂલને બોંમ્બથી ઉડાવી દેવાની ધમકી
ચાણક્યપુરીની નેવી અને દ્વારકાની CRPF સ્ક...
Jul 14, 2025
Trending NEWS

14 July, 2025
14 July, 2025
14 July, 2025
14 July, 2025

14 July, 2025
14 July, 2025

13 July, 2025

13 July, 2025

13 July, 2025

13 July, 2025