રજનીકાન્ત અને મણિરત્નમ 33 વર્ષ પછી ફરી સાથે કામ કરશે
October 09, 2024
મુંબઇ : રજનીકાન્ત અને મણિરત્નમ ૩૩ વરસ પછી ફરી એક ફિલ્મમાં સાથે કામ કરવાના છે. જોકે , આ ફિલ્મની સત્તાવાર ઘોષણા અભિનેતાના ૧૨ ડિસેમ્બરના જન્મદિવસે કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લે ૧૯૯૧માં રજનીકાંતે મણિરત્નમની 'થલપતિ' ફિલ્મમાં કામ કર્યું હતું. રજનીકન્તના પ્રશંસકોની ધારણા છે કે નવી ફિલ્મ 'થલપતિ'ની રીમેક હોઈ શકે છે. જોકે આ ફિલ્મ વિશે કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પ્રશંસકો સત્તાવાર રીતે ફિલ્મની ઘોષણાની રાહ જોઇ રહ્યા છે. 'થલપતિ'ની વાર્તા મહાભારત પર આધારિત હતી. મહાભારતમાં કર્ણ અને દુર્યોધન વચ્ચે મૈત્રીની વાત છે તે આ ફિલ્મમાં આધુનિક સેટિંગમાં ઢાળવામાં આવી હતી. રજનીકાંતે કર્ણ પર આધારિત સૂર્યનો અને મામુટીએ દુર્યોધન પરથી આધારિત દેવરાજનો રોલ કર્યો હતો. રજનીકાંત તમિલ ફિલ્મોમાં આઈકોનનું સ્ટેટસ ધરાવે છે. બીજી તરફ મણિરત્નમની ગણના પણ ટોચના દિગ્દર્શકોમાં થાય છે. આમ છતાં આ બંને મહારથીઓએ ત્રણ દાયકાથી કોઈ ફિલ્મ સાથે કરી નથી તેનો વસવસો પણ બંનેના ચાહકો વ્યક્ત કરી રહ્યા છે.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર...
03 December, 2025
IND vs SA | ઋતુરાજ ગાયકવાડની વનડે કરિયરની પ્રથમ સદ...
03 December, 2025
પુતિનના પ્રવાસ પહેલા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની...
03 December, 2025
બુધવારે લાલ નિશાનમાં શેરબજારની શરૂઆત, સેન્સેક્સ 24...
03 December, 2025
Varanasiમાં કાર્યક્રમ દરમિયાન CM યોગીની સુરક્ષામાં...
03 December, 2025
પહેલીવાર અમેરિકન ડૉલર સામે રૂપિયો 90ને પાર, ભારતીય...
03 December, 2025
ટેકનિકલ ખામી બાદ એરપોર્ટ ચેક-ઇન સિસ્ટમ પુનઃસ્થાપિત...
03 December, 2025
નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા...
03 December, 2025
હવે 'સેવાતીર્થ' તરીકે ઓળખાશે વડાપ્રધાન કાર્યાલય, ત...
02 December, 2025
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે...
02 December, 2025