આજથી આયુષ્યમાન યોજના હેઠળ દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની સારવાર મળશે મફત
April 05, 2025

આયુષ્માન યોજનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ, નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે.
કેન્દ્ર સરકારની આયુષ્માન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારી સારવાર પૂરી પાડવા માટે છે. દિલ્હીમાં પણ આ લોકોને આ યોજનાનો લાભ મળશે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેમની પાસે AAY કાર્ડ છે તેમના કાર્ડ પહેલા બનાવવામાં આવશે. આ પછી, BPL કાર્ડ ધારકોનો વારો આવશે. 10 એપ્રિલ સુધીમાં આયુષ્માન યોજના ઓછામાં ઓછા 1 લાખ લોકોને ઉપલબ્ધ કરાવવાનો લક્ષ્યાંક છે.
Related Articles
મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ટ્રેનમાં ભયાનક આગ, મુસાફરોમાં હડકંપ
મધ્યપ્રદેશથી રાજસ્થાન જઈ રહેલી ટ્રેનમાં...
Apr 06, 2025
અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય છે તમિલ પર ગર્વ : મોદી
અંગ્રેજીમાં સહી કરો છો, ત્યારે ક્યાં જાય...
Apr 06, 2025
મધ્ય પ્રદેશમાં નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓપરેશન કર્યા, સાતના મોત
મધ્ય પ્રદેશમાં નકલી ડૉક્ટરે 15 દર્દીના ઓ...
Apr 06, 2025
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર: વક્ફ બિલ મુદ્દે રાહુલ ગાંધીએ ફરી કર્યો પ્રહાર
મુસ્લિમો બાદ RSSની નજર હવે ખ્રિસ્તીઓ પર:...
Apr 05, 2025
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ માર્બલની મૂર્તિ સ્થાપિત કરાશે
રામ મંદિરના બીજા માળે રામ દરબારમાં સફેદ...
Apr 05, 2025
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય...', વક્ફ બિલના મહત્ત્વના મુદ્દે ભાજપની સ્પષ્ટતા
'મસ્જિદ કે કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થ...
Apr 05, 2025
Trending NEWS

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

05 April, 2025

04 April, 2025