બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ નેતાની હત્યા, ભારતે ફટકાર લગાવતા કહ્યું- હવે બહાના બંધ કરો
April 19, 2025

બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ સમુદાયના અગ્રણી નેતા ભાવેશ ચંદ્ર રોયની ક્રૂર હત્યા પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારત સરકારે આ ઘટનાની સખત નિંદા કરી છે અને બાંગ્લાદેશની વચગાળાની સરકારને લઘુમતીઓના રક્ષણની જવાબદારીથી ભાગવા અને બહાના બનાવવાનું બંધ કરવા જણાવ્યું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને ક્રૂર હત્યાથી અમને દુઃખ થયું છે. આ ઘટના બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પરના અત્યાચારોની શ્રેણીનો ભાગ લાગે છે, જ્યારે જૂના કેસોના ગુનેગારો હજુ પણ મુક્તપણે ફરે છે.'
Related Articles
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી...
Apr 19, 2025
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિયા સિમેન્ટની રૂ. 793 કરોડની જમીન ટાંચમાં
જગન રેડ્ડીના રૂ. 27.5 કરોડના શેર, દાલમિય...
Apr 19, 2025
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકાનો ગેરકાયદે? યુપીના હાપુડમાં ખાલી કરવા નોટિસ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા જ મકા...
Apr 19, 2025
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સરકારના 3 મંત્રીઓ સામેલ, જેમાં એક છે PM મોદીના 'ખાસ'
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં મોદી સ...
Apr 19, 2025
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ 26 વર્ષ નોકરી કરી, પત્ની પેન્શન પણ લેતી રહી
યુપીમાં અજબ કૌભાંડ: મૃત ભાઈના નામે ભાઈએ...
Apr 19, 2025
અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ : ભારતના શુભાંશુ શુક્લા મે મહિનામાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે
અંતરિક્ષમાં રચાશે ઈતિહાસ : ભારતના શુભાંશ...
Apr 19, 2025
Trending NEWS

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025

19 April, 2025