ઈટાલીના ઈશ્ચિયા ટાપુ પર ભૂસ્ખલનથી નવજાત શિશુ સહિત સાત લોકોના મોત
November 28, 2022

- 30થી વધુ મકાનો ડૂબ્યા, 200 થી વધુ લોકોને વિસ્થાપિત કરાયા
ઈટાલીના ઈશ્ચિયા ટાપુ પર ભૂસ્ખલન બાદ રેસ્ક્યુ ટીમે માટીના કાટમાળ નીચે દટાયેલા સાત મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જેમાં ત્રણ સપ્તાહના નવજાત શિશુનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સૂત્રો અનુસાર, કાસામિક્કિઓમાં એક મોટા ભૂસ્ખલન પછી પાંચ લોકો હજુ પણ ગુમ છે, જે કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવે છે. ભૂસ્ખલનને કારણે ઇમારતો ધરાશાયી થઇ હતી અને દરિયા કિનારે પાર્ક કરાયેલા વાહનો ધોવાઇ ગયા હતા. જેમાં અત્યાર સુધીમાં સાત મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
ભૂસ્ખલન પછી, નાના બુલડોઝરોએ બચાવ માટે જતા વાહનોનો રસ્તો સાફ કરવા માટે પહેલા રસ્તાઓ સાફ કર્યા. જ્યારે દરિયામાં ધોવાઈ ગયેલી કારની તપાસ માટે ડાઈવર્સની ટીમ તૈનાત કરવામાં આવી હતી. પડોશી શહેર લાકો એમેનોના મેયર ગિયાકોમો પાસ્કેલે RAIને જણાવ્યું હતું કે, "અમે દુઃખી મન સાથે શોધ ચાલુ રાખી છે, લાપતા લોકોમાં સગીરો પણ છે. 30 ઘરો પાણીમાં ડૂબી ગયા હતા અને 200થી વધુ ઘરો વિસ્થાપિત કરાયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.
Related Articles
કોરોના અંગે WHOની ચેતવણી... વિશ્વભરમાંથી ક્યારે ખતમ નહીં થાય વાયરસ, ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી રહેશે યથાવત્
કોરોના અંગે WHOની ચેતવણી... વિશ્વભરમાંથી...
Feb 03, 2023
રાષ્ટ્રપતિ બાઈડનનુ એલાનઃ અમેરિકામાં કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ખતમ થશે
રાષ્ટ્રપતિ બાઈડનનુ એલાનઃ અમેરિકામાં કોવિ...
Jan 31, 2023
ભારત સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે, વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થવાના અનુમાન:IMF
ભારત સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે, વિશ્વની...
Jan 31, 2023
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સાઉથ ઇસ્ટ એશિયા આતંકી સંગઠન જાહેર
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેંટ ઇન સા...
Jan 31, 2023
નામિબિયા બાદ દક્ષિણ આફ્રિકા ભારતને 10 વર્ષમાં આપશે 100 ચીત્તા
નામિબિયા બાદ દક્ષિણ આફ્રિકા ભારતને 10 વર...
Jan 31, 2023
પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના મોત, 150 ઇજાગ્રસ્ત
પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના...
Jan 30, 2023
Trending NEWS

01 February, 2023
.jpg)
01 February, 2023

01 February, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023

31 January, 2023