દશેરા પછી સિદ્ધારમૈયા સીએમ પદ પરથી રાજીનામું આપશે: બીજેપી પ્રદેશ અધ્યક્ષ
October 07, 2024

આ દિવસોમાં કર્ણાટકમાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર MUDA કૌભાંડને લઈને લોકાયુક્ત અને EDની તપાસનો સામનો કરી રહી છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ પોતાના રાજીનામાને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે સિદ્ધારમૈયા દશેરા પછી પોતાના પદ પરથી રાજીનામું આપશે.
કર્ણાટકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ રવિવારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન ફાળવણી કેસમાં આરોપોનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા દશેરા પછી રાજીનામું આપી શકે છે. દરમિયાન, જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામી, જેઓ એનડીએનો ભાગ છે, તેમણે સમય પહેલા મધ્યસત્ર ચૂંટણી યોજવાની વાત કરી છે.
Related Articles
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ...
Sep 07, 2025
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિ...
Sep 07, 2025
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ...
Sep 07, 2025
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
Trending NEWS

06 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025