ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં નવાજૂનીના એંધાણ? NDA નેતાએ કહ્યું- વિપક્ષના અનેક સાંસદો સંપર્કમાં
September 07, 2025

કેન્દ્રીય રાજ્ય મંત્રી ( સ્વતંત્ર પ્રભાર ) જયંત ચૌધરીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મોટો દાવો કર્યો છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. NDA નેતાએ દાવો કર્યો છે કે વિપક્ષના અનેક સાંસદ તેમના સંપર્કમાં છે અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવારના પક્ષમાં મતદાન કરશે.
જયંત ચૌધરીએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'અમારો વિજય નિશ્ચિત છે, કારણ કે NDAમાં કોઈ ઉથલપાથલ થવાની નથી, પણ વિપક્ષના અનેક સાંસદ અમારા પક્ષમાં મતદાન કરવા તૈયાર છે.'
વિપક્ષ દ્વારા બિહાર ચૂંટણી પહેલા લગાવવામાં આવી રહેલા વોટ ચોરીના આરોપ મામલે જયંત ચૌધરીએ જવાબ આપતા કહ્યું, કે 'વિપક્ષ ભય ફેલાવવાનું કામ કરી રહ્યું છે. ચૂંટણી પંચની SIRની પ્રક્રિયા ઘણા વર્ષોથી ચાલી આવે છે.'
- ક્યારે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી?
9 સપ્ટેમ્બર, 2025. પહેલા મતદાન થશે બાદમાં તે જ દિવસે પરિણામ જાહેર કરાશે.
કોણ કોણ છે ઉમેદવાર?
NDAના ઉમેદવાર: સી પી રાધાકૃષ્ણન
વિપક્ષના સંયુક્ત ઉમેદવાર : બી સુદર્શન રેડ્ડી
Related Articles
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિ...
Sep 07, 2025
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ...
Sep 07, 2025
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21...
Sep 05, 2025
Trending NEWS

06 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025