નવસારીના ચીખલી પાસે આલીપોર બ્રિજ પર અકસ્માતમાં 4ના મોત
January 23, 2023
નવસારીના ચીખલી પાસે અકસ્માતમાં ચારના મોત થયા છે. જેમાં આલીપોર બ્રિજ પર કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમજ અન્ય બે ગંભીર ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તથા અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.
ઉલ્લેખનીય છે કે કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જેમાં ચીખલી નજીક અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તથા લોકોએ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તથા બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. નવસારી ડીવાયએસપી સહિતનો કાફલો સ્ટાફ ઘટના સ્થળે હાજર છે. તેમજ ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્યાર્થીને 100 પર્સેન્ટાઈલ મળ્યા
JEE Mains Result 2024: ગુજરાતના બે વિદ્ય...
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજપ નેતા સહિત વધુ ચાર યુવાનોના મૃત્યુ
રાજકોટમાં ભેદી હાર્ટ એટેકનો સિલસિલો, ભાજ...
Apr 24, 2024
ટેનિસ પ્લેયર માધવીન કામથ વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ, યુવતીનો ફોટો મોર્ફ કરી બદનામ કરતો હતો
ટેનિસ પ્લેયર માધવીન કામથ વિરુદ્ધ અમદાવાદ...
Apr 24, 2024
બે પિસ્તોલ અને 13 કારતૂસ... સલમાન ખાનના ઘર પર ફાયરિંગમાં ઉપયોગ થયેલા હથિયાર તાપી નદીમાંથી મળી આવ્યા
બે પિસ્તોલ અને 13 કારતૂસ... સલમાન ખાનના...
Apr 23, 2024
લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પંચમાં ફરિયાદ લઈને પહોંચી કોંગ્રેસ, ફરી ચૂંટણી પ્રક્રિયા કરાવવા માગ
લડ્યા વગર ભાજપે સુરત જીત્યું તો ચૂંટણી પ...
Apr 23, 2024
અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો
અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહો...
Apr 22, 2024
Trending NEWS
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
24 April, 2024
Apr 25, 2024