ગાઝીપુરમાં મહાકુંભથી પરત આવતા ભક્તોને નડ્યો અકસ્માત, આઠના મોત
January 31, 2025
ગાઝીપુરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં 8 લોકોના મોત થયા છે. જેમાં મૃતકોમાં ત્રણ મહિલા, ચાર પુરુષઅને એક બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માત શુક્રવારે વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોર લેન પર થયો.
આ દુર્ઘટના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામી કલાન ગામમાં થઈ હતી. પ્રયાગરાજથી યુપી નંબરવાળી પીકઅપમાં સ્નાન કરીને લોકો પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન પીકઅપની એક્સલ તૂટતા તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ટ્રકે આ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ-વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
Related Articles
આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જેવું, રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
આ બજેટ ગોળી વાગ્યા પર બેન્ડ-એઇડ લગાવવા જ...
બજેટ 2025: કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ બેઠકો, આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વની જાહેરાત
બજેટ 2025: કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર...
Feb 01, 2025
બજેટ 2025: સિનિયર સિટીઝનને ડબલ ફાયદો, TDS લિમિટ વધારીને રૂ. 1 લાખ કરાઈ
બજેટ 2025: સિનિયર સિટીઝનને ડબલ ફાયદો, TD...
Feb 01, 2025
બજેટ 2025-26 : 12 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહી, નાણામંત્રીનો માસ્ટરસ્ટ્રોક
બજેટ 2025-26 : 12 લાખ સુધીની આવક પર કોઇ...
Feb 01, 2025
બજેટ - 2025 : ખેતી માટે કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારીને 5 લાખ કરી
બજેટ - 2025 : ખેતી માટે કિસાન ક્રેડિટ કા...
Feb 01, 2025
કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપમાન કર્યું: મોદીનો સોનિયા ગાંધીને જવાબ
કોંગ્રેસના શાહી પરિવારે રાષ્ટ્રપતિનું અપ...
Jan 31, 2025
Trending NEWS
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
Feb 01, 2025