મહાકુંભમાં ગુજરાતી શ્રદ્ધાળુઓની મદદ માટે ‘ગુજરાત પવેલિયન’ 24 કલાક કાર્યરત,
January 31, 2025
ગુજરાતમાંથી પણ લાખો ભાવિકો મહાકુંભ 2025માં સહભાગી થવા પ્રયાગરાજ જઈ રહ્યા છે. ત્યારે તેમને તમામ સુવિધાઓ-સેવાઓ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ‘ગુજરાત પવેલિયન’ બનાવામાં આવ્યું છે. ગુજરાત પવેલિયનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના વારસાને ભારત સહિત વિશ્વભરના લોકોને પરિચય કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનું છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-180-5600 જાહેર કરાયો છે. જેમાં મહાકુંભ 2025ને લગતી તમામ માહિતીઓ ઉપરાંત પેવેલિયનની સેવાઓ વિશે જાણકારી મેળવી શકાશે.
Related Articles
ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી નેતાના પત્ની ઝાકિયા જાફરીનું 86 વર્ષની વયે નિધન
ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસી...
સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ધાર્મિક સરઘસ પર રોક
સોમનાથ મંદિરની આસપાસ ઉર્સની ઉજવણી મુદ્દે...
Jan 31, 2025
ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું પહેલું પોલીસ સ્ટેશન શરૂ, GUJCTOC હેઠળ પહેલી ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનું પહેલુ...
Jan 31, 2025
દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષના સરકાર પર પ્રહાર, ભાજપે ઘટનાને વખોડી
દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે વિપક્ષ...
Jan 31, 2025
રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું, ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાંખે છે
રાદડિયાએ નરેશ પટેલ પર નિશાન સાધ્યું, ટપો...
Jan 28, 2025
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં સિગારેટ પીવા મુદ્દે ટકોર કરાતાં મારામારી
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં સિગારેટ...
Jan 28, 2025
Trending NEWS
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
01 February, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
31 January, 2025
Feb 01, 2025