મુદા કૌભાંડમાં સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો, CM સામે કેસ દાખલ
October 01, 2024

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓ વધી છે. મળતી માહિતી મુજબ, EDએ MUDA કેસમાં CM સામે કેસ નોંધ્યો છે. ગયા અઠવાડિયે, કર્ણાટક લોકાયુક્તે કર્ણાટકના સીએમ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડી અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. સ્પેશિયલ કોર્ટે કેસ નોંધવાનો આદેશ પણ આપ્યો હતો. એવો આરોપ છે કે કર્ણાટકના સીએમની પત્નીને તમામ નિયમોની અવગણના કરીને 2011માં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કથિત રીતે 14 હાઉસિંગ સાઇટ્સ આપવામાં આવી હતી.
કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ દોષિત નથી અને તેઓ તેમના પદ પરથી રાજીનામું આપશે નહીં. ભારતીય જનતા પાર્ટી (BJP) અને JDS (જનતા દળ-સેક્યુલર) એ કહ્યું હતું કે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કૌભાંડ કેસમાં વિશેષ અદાલતના આદેશને ધ્યાનમાં રાખીને સિદ્ધારમૈયાએ પદ છોડવું જોઈએ. તેમની માગનો જવાબ આપતા સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે હું દોષિત નથી અને મારા પદ પરથી રાજીનામું આપીશ નહીં.
Related Articles
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી
સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો...
Mar 19, 2025
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટથી ભરી દીધું, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ...
Mar 19, 2025
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની...
Mar 19, 2025
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે સંસદમાં કંઈ પણ ન બોલ્યા: રાહુલ ગાંધી
PM મોદી મહાકુંભમાં મૃત્યુ પામનારાઓ અંગે...
Mar 18, 2025
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા: ભાજપ સાંસદ
PM મોદી પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી હતા...
Mar 18, 2025
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માંગશો: તેલંગાણાના મુખ્યમંત્રીની સરકારી કર્મીઓને અપીલ
સેલેરી આપવાના જ ફાંફાં છે, ભથ્થું ના માં...
Mar 18, 2025
Trending NEWS

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025

18 March, 2025