અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરૂ થશે સેવા
April 25, 2025

અમદાવાદ ગાંધીનગરથી હજારો લોકો મુસાફરી કરતાં હોય છે, ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે. જેમાં હવે મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10 નવા સ્ટેશનો પરથી દોડાવાશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી જશે. આમ થવાથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
Related Articles
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચોરી ઝડપાઈ
કચ્છ-સૌરાષ્ટ્રમાંથી રૂ.271 કરોડની વીજ ચો...
Apr 25, 2025
ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત
ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવા...
Apr 25, 2025
'ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારને ફક્ત પોતાની જ સુવિધા રાખવી છે' સુરતના મૃતકની પત્નીનો નેતાઓને ચોટદાર સવાલ
'ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી? સરકારન...
Apr 24, 2025
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબાજી- દ્વારકા સહિતના મંદિરોની સુરક્ષા વધારાઇ, રાજ્યમાં હાઇ એલર્ટ
પહલગામ આતંકવાદી હુમલાના પગલે સોમનાથ-અંબા...
Apr 23, 2025
વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડી.જે. વગાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ
વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતોની આસપાસ ડ...
Apr 21, 2025
સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત
સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં...
Apr 21, 2025
Trending NEWS

25 April, 2025

25 April, 2025

25 April, 2025

25 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

24 April, 2025

23 April, 2025

23 April, 2025