વસંત પંચમીના અવસરે ત્રીજુ અમૃત સ્નાન, શ્રદ્ધાળુઓની આસ્થાની ડૂબકી
February 03, 2025
મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાનનો પ્રારંભ થયો છે. નાગા સાધુઓ સૌથી પહેલા ડૂબકી મારી હતી. આ પછી મહાનિર્વાણી અખાડા અને ત્યારબાદ નિરંજની અખાડાએ સંગમમાં અમૃત સ્નાન કરી આસ્થાની ડૂબકી લગાવી હતી. આ પ્રસંગે ઓપરેશન XI ચલાવીને ક્રાઉડ મેનેજમેન્ટ સ્પેશિયલ પ્લાન હેઠળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ યોજના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર બનાવવામાં આવી છે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વન-વે રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેળામાં આવતા લોકોને કોઇપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે પોન્ટુન બ્રિજ પર પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વસંત પંચમી પર અખાડાઓનું અમૃત સ્નાન ચાલુ રહે છે. આ અવસરે ત્રિવેણી સંગમમાં અમૃતસ્નાન કરી રહેલા તમામ સંતો-સાધુઓ પર હેલિકોપ્ટરથી પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે.
Related Articles
'નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાયા', મહાકુંભ દુર્ઘટના પર સાંસદ જયા બચ્ચનનો મોટો આરોપ
'નાસભાગ બાદ મૃતદેહોને નદીમાં ફેંકી દેવાય...
જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં નવા વૉટર્સના નામ જોડાઈ ગયા: રાહુલ ગાંધી
જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં...
Feb 03, 2025
છેલ્લે છેલ્લે દિલ્હીમાં કોંગ્રેસે કર્યો ખેલ? 11 સીટ પર આપ-ભાજપનું ટેન્શન વધાર્યું
છેલ્લે છેલ્લે દિલ્હીમાં કોંગ્રેસે કર્યો...
Feb 03, 2025
હરિયાણા ભાજપમાં ભડકો? દિગ્ગજ નેતા અનિલ વિજે મુખ્યમંત્રીને ગદ્દાર...ગદ્દાર...ગદ્દાર... કહ્યાં!
હરિયાણા ભાજપમાં ભડકો? દિગ્ગજ નેતા અનિલ વ...
Feb 03, 2025
'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ્યું, PM એ પ્રયાસ કર્યા પણ નિષ્ફળ રહ્યાં...' : સંસદમાં રાહુલ ગાંધી
'મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારત નિષ્ફળ રહ...
Feb 03, 2025
Trending NEWS
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
03 February, 2025
Feb 03, 2025