TV અભિનેતા અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં મોત
January 18, 2025
ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. તે માત્ર 23 વર્ષનો હતો. તે ટીવી શો 'ધરતીપુત્ર નંદિની'માં લીડ રોલમાં જોવા મળ્યો હતો.ટીવી સીરિયલ 'ધરતીપુત્ર નંદિની' ફેમ એક્ટર અમન જયસ્વાલનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે.
શૂટિંગ પૂરું કરીને તે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. મુંબઈના જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી. તે હાઈવે પર પડ્યો હતો. આ અકસ્માતમાં તેણે જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની લગભગ 25-30 મિનિટમાં જ તેનું મોત થયું હતું.
અમન જયસ્વાલ યુપીના બલિયાના રહેવાસી હતા. તે અભિનેતા બનવાના સપના સાથે મુંબઈ આવ્યો હતો. પોતાની મહેનતથી તેણે આ સપનું સાકાર કર્યું. જોકે, આ માર્ગ અકસ્માતે નાની ઉંમરમાં જ તેમનો જીવ લીધો હતો. અમન માત્ર 23 વર્ષનો હતો. 'ધરતીપુત્ર નંદિની' શો નઝારા ટીવી ચેનલ પર વર્ષ 2023માં શરૂ થયો હતો. આ શોમાં અમન પહેલીવાર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ટીવી શો 'ઉદારિયાં' અને 'પુણ્યશ્લોક અહલ્યાબાઈ'માં નાની ભૂમિકામાં જોવા મળ્યો હતો.
Related Articles
છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની કાંતારા ચેપ્ટર-1, જાણો બોક્સ ઓફિસ કલેક્શન
છાવાને પછાડી 2025ની સૌથી વધુ કમાણી કરનાર...
Oct 27, 2025
વિજય જાણીજોઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભીડ ભેગી થાય: નાસભાગમાં 41ના મોત મામલે પોલીસનો આરોપ
વિજય જાણીજોઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભ...
Sep 29, 2025
લદ્દાખમાં શૂટિંગ દરમિયાન ભારે ઠંડીને કારણે સલમાન ખાન ઘાયલ થયો
લદ્દાખમાં શૂટિંગ દરમિયાન ભારે ઠંડીને કાર...
Sep 23, 2025
સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશંકા! આ બે લોકો વિરુદ્ધ FIR
સિંગર ઝુબિન ગર્ગનું મર્ડર થયું હોવાની આશ...
Sep 20, 2025
રેસ્ટોરાંમાં 50 રૂપિયાનો જ વકરો થયાના નિવેદન માટે કંગના ટ્રોલ
રેસ્ટોરાંમાં 50 રૂપિયાનો જ વકરો થયાના નિ...
Sep 20, 2025
'યા અલી'ના સિંગર ઝુબીન ગર્ગનું સ્કૂબા ડાઈવિંગ વખતે મોત
'યા અલી'ના સિંગર ઝુબીન ગર્ગનું સ્કૂબા ડા...
Sep 20, 2025
Trending NEWS
29 October, 2025
29 October, 2025
29 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025