ભગવાન શામળિયાને રામનવમીના પર્વે 3.5 કિલો સોનામાંથી નવનિર્મિત મુગટ ધરાવાયો
April 07, 2025

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં બિરાજમાન ભગવાન શામળિયા પર ભક્તોને અતૂટ શ્રાદ્ધા છે. ત્યારે રામનવમીના પાવન પર્વે શામળાજી મંદિરમાં ભાવિકો મોટીસંખ્યામાં દર્શનાર્થે ઉમટયા હતા. તેમજ ભગવાન શામળિયાના વિશેષ મુગટ સાથેના શણગારના દર્શનનો લ્હાવો લઈને ભાવિકોએ ભારે ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ભગવાન શામળિયાના ચરણોમાં ભક્તોએ જે જે સોનાના આભૂષણો અર્પણ કરેલ છે.
ભગવાન શામળિયા માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર કલાત્મક ડિઝાઇન વાળો મુગટ ખાસ અમદાવાદ ખાતે 10થી વધુ કારીગરો દ્વારા તૈયાર કરાવડાવ્યો છે. જેમાં લગભગ 30 લાખ જેટલી મજૂરી ખર્ચ થયો છે. જોકે આ મજૂરીનો ખર્ચ કારીગરો દ્વારા લેવામાં આવ્યો નથી. તેમજ તેને બનાવવામાં લગભગ 3 માસ જેટલો સમય થયો છે. 700 ગ્રામ હીરાનો મુગટમાં ઉપયોગ કરાયો છે. 3 કિલોગ્રામ સોનુ તેમજ હીરાજડિત મુગટની કિંમત રૂ. 4.25 કરોડથી વધુની હોવાનું મંદિરના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.
Related Articles
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉલટીના કારણે પાલનપુરના યુવાનનું મોત
સુરતમાં આકરી ગરમીએ એકનો લીધો ભોગ, ઝાડા-ઉ...
Apr 07, 2025
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતના 3 મિત્રો ડૂબ્યા, 1 યુવાનનું મોત
નવસારીની અંબિકા નદીમાં નહાવા પડેલા સુરતન...
Apr 07, 2025
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જાનૈયાઓ ભરેલી બસ પલટતા એકનું મોત, 20 ઈજાગ્રસ્ત
દાદરા નગર હવેલીમાં લગ્નનો પ્રસંગ માતમમાં...
Apr 07, 2025
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવક ગુજરાતી નીકળ્યો, પત્નીને બચાવવા જતાં પાડોશીના હુમલામાં મોત
કેનેડામાં ચપ્પાના ઘાથી મૃત્યુ પામેલો યુવ...
Apr 07, 2025
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગ...
Apr 06, 2025
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાયો, સ્યુસાઈડ નોટના આધારે 4 આરોપીની ધરપકડ
ઉમરગામમાં સામુહિક આપઘાત કેસનો ભેદ ઉકેલાય...
Apr 06, 2025
Trending NEWS

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025

07 April, 2025