નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં અવ્યવસ્થા: ભારે ભીડ ઉમટતા નાવડીઓ ખૂટી, રસ્તો બંધ કરવો પડ્યો
April 13, 2025

રાજ્યમાં શુક્રવારથી સોમવાર સુધી રજા હાવાથી નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા માટે શ્રદ્ધાળુઓઓ ઊમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ જવા માટે રાત્રિથી જ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા કર્યા વગર પરત ફર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બસ સેવાની માંગ કરી છે. રેંગણ ઘાટ ખાતેથી પરિક્રમાવાસીઓને નદીની સામે પાર લઈ જવા માટે નાવડીઓ ઓછી પડી છે. જેથી રેંગણ ઘાટ પર ભીડ ઓછી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 13 મિની બસ સેવામાં મૂકાઈ છે.
Related Articles
વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડના પલસાણા ગામે ભુવાએ શરીર પર 8 ડામ આપતા મોત
વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ! વલસાડ...
Apr 17, 2025
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, પાંચના કરૂણ મોત
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષ...
Apr 17, 2025
જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી
જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરા...
Apr 16, 2025
રાહુલ ગાધી મોડાસામાં પહોંચ્યા, કહ્યું : ગુજરાતમાં કોંગ્રેસ લડશે અને જીતશે, ઉપરથી કોઈ આદેશ નહીં આવે
રાહુલ ગાધી મોડાસામાં પહોંચ્યા, કહ્યું :...
Apr 16, 2025
સિંગણપોરમાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષાચાલકના ત્રાસથી ધો. 10ની વિદ્યાર્થિનીનો ફિનાઈલ પી આપઘાત પ્રયાસ
સિંગણપોરમાં વિકૃત માનસિકતા ધરાવતા રિક્ષા...
Apr 16, 2025
રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળી, 7 લોકોને અડફેટે લીધા, 3ના મોત
રાજકોટમાં સિટી બસ મોત બની વાહનચાલકો પર ફ...
Apr 16, 2025
Trending NEWS

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025

16 April, 2025