આમિર ખાનની ફિલ્મ '3 idiots'ના અભિનેતા અચ્યુત પોટદારનું નિધન
August 20, 2025
આમિર ખાનની ફિલ્મ ‘3 ઇડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ નિભાવનાર અચ્યૂત પોટદારના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં ગમગીની છવાઇ ગઇ છે. અચ્યૂત પોટદારે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. ફિલ્મમાં તેમનો એક જાણીતો ડાયલોગ હતો – "અરે, કહેના ક્યા ચાહતે હો?" આ ડાયલોગ ફિલ્મ પછી ખૂબ લોકપ્રિય થયો હતો અને મીમ્સની દુનિયામાં પણ ઘણો યુઝ થયો હતો
અભિનેતા અચ્યૂત પોટદારની તબિયત 18 ઓગસ્ટે અચાનક બગડી હતી, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પણ તેઓ સ્વસ્થ થઈ શક્યા નહીં. હવે તેમના નિધનની ખબર સામે આવી છે, જેનાથી સિનેમા જગતમાં શોકની લહેર છે. 19 ઓગસ્ટ, એટલે કે મંગળવારે અચ્યૂત પોટદારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મધ્યપ્રદેશના રીવામા અચ્યૂત પોટદાર પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ તેઓ સેના સાથે જોડાયા હતા. તેઓ 1967માં કેપ્ટન તરીકે રિટાયર થયા હતા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઓઇલ કંપનીમાં નોકરી કરી. આ નોકરી દરમિયાન તેઓ થિયેટર સાથે જોડાયા અને નાટકોમાં અભિનય કરવા લાગ્યા. પછી 44 વર્ષની ઉંમરે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો. તેઓ ‘3 ઇડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ ભજવીને ખૂબ લોકપ્રિય થયા હતા.
Related Articles
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સિંહને ભારે પડી, વિવાદ વકરતા હાથ જોડીને માફી માંગી!
'કાંતારા'ના દૈવ નૃત્યની મિમિક્રી રણવીર સ...
Dec 02, 2025
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હેમામાલિનીએ જણાવ્યું ઉતાવળમાં ધર્મેન્દ્રની અંત્યેષ્ટિ કરવાનું કારણ
'અમે તેમને એ હાલતમાં જોઈ નહોતા શકતા', હે...
Dec 01, 2025
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આધારિત હશે
રણબીર -દીપિકાની નવી ફિલ્મ ચોરી ચોરી પર આ...
Nov 29, 2025
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દીકરીઓની ગેરહાજરીની ચર્ચા
ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં હેમા તથા દ...
Nov 29, 2025
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના પરિવારને વાંધો
રણવીરની 'ધુરંધર' સામે મેજર મોહિત શર્માના...
Nov 29, 2025
Trending NEWS
04 December, 2025
04 December, 2025
04 December, 2025
04 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025
03 December, 2025