અમેરિકા-કેનેડાની મુશ્કેલીઓ જુદી છે’ ખાલિસ્તાન સમર્થકોની હત્યાના આરોપો મુદ્દે જયશંકરની સ્પષ્ટ વાત
December 18, 2023
કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાકાંડ તેમજ અમેરિકામાં ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર મામલે ભારત પર કેનેડા અને અમેરિકા દ્વારા ભારતનો હાથ હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે, ત્યારે હવે આ મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકા અને કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હત્યાના પ્રયાસો મામલે ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, આ બંને મામલા એક જેવા નથી. અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા છે.
જયશંકરે નિજ્જર અને પન્નુ બાબતે કરાયેલા આક્ષેપો વચ્ચે અંતર હોવાનું જણાવી કહ્યું કે, ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવાયેલ ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘માત્ર કેનેડા જ નહીં, પરંતુ કોઈપણ દેશને સમસ્યા હોય અને તે સમસ્યાઓ મામલે અમને ઈનપુટ અથવા કેટલાક આધાર આપશે, તો અમે તેના પર ચોક્કરથી વિચાર કરવા તૈયાર છીએ. તમામ દેશો આવું કરતા હોય છે.’ વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, કેટલાક મુદ્દાઓ ઉઠાવાયા, પરંતુ બંને મુદ્દાઓ એક જેવા હોય તે જરૂરી નથી. જ્યારે તેમણે હત્યાના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા.
એસ.જયશંકરે બેંગલુરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકાએ ભારતને ખાલિસ્તાન ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના નિષ્ફળ કાવતરાની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DOJ) નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાએ ભારત સરકારના એક કર્મચારી પર ઉગ્રવાદીઓને મારવા પેડ કિલરનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે કથિત ષડયંત્રમાં પોતાના સરકારી અધિકારી હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.
જયશંકરે નિજ્જર અને પન્નુ બાબતે કરાયેલા આક્ષેપો વચ્ચે અંતર હોવાનું જણાવી કહ્યું કે, ભારત અન્ય દેશો દ્વારા ઉઠાવાયેલ ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા હંમેશા તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘માત્ર કેનેડા જ નહીં, પરંતુ કોઈપણ દેશને સમસ્યા હોય અને તે સમસ્યાઓ મામલે અમને ઈનપુટ અથવા કેટલાક આધાર આપશે, તો અમે તેના પર ચોક્કરથી વિચાર કરવા તૈયાર છીએ. તમામ દેશો આવું કરતા હોય છે.’ વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, કેટલાક મુદ્દાઓ ઉઠાવાયા, પરંતુ બંને મુદ્દાઓ એક જેવા હોય તે જરૂરી નથી. જ્યારે તેમણે હત્યાના પ્રયાસનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકનોએ અમને કેટલીક બાબતોથી માહિતગાર કર્યા.
એસ.જયશંકરે બેંગલુરમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકાએ ભારતને ખાલિસ્તાન ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાના નિષ્ફળ કાવતરાની તપાસમાં સહયોગ આપવા કહ્યું છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DOJ) નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અમેરિકાએ ભારત સરકારના એક કર્મચારી પર ઉગ્રવાદીઓને મારવા પેડ કિલરનો સહારો લીધો હોવાનો પણ આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં વિદેશ મંત્રાલયે કથિત ષડયંત્રમાં પોતાના સરકારી અધિકારી હોવા પર ચિંતા વ્યક્ત કરી છે.
Related Articles
કેનેડાની 25 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામેલ ભારતીય મૂળનો 'ભાગેડું'
કેનેડાની 25 મોસ્ટ વોન્ટેડની યાદીમાં સામે...
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે, ટ્રુડો સરકારની બજેટમાં જાહેરાત
કેનેડામાં હવે મુસ્લિમોને 'હલાલ લોન' મળશે...
Apr 18, 2024
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ
કેનેડામાં 24 વર્ષીય ભારતીય યુવકની ગોળી મ...
Apr 15, 2024
અમે અમારા દેશની લઘુમતીઓની સાથે છે, ભલે અમુક દેશોને પસંદ ના હોય
અમે અમારા દેશની લઘુમતીઓની સાથે છે, ભલે અ...
Apr 12, 2024
કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા
કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મ...
Apr 10, 2024
'અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી કરતાં..' કેનેડાના આરોપનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ
'અમે બીજા દેશોની લોકશાહીમાં ચંચુપાત નથી...
Apr 06, 2024
Trending NEWS
યૂએઈના સ્માર્ટ સીટી દુબઈને ધમધમતું કરવાના પ્રયાસ શ...
27 April, 2024
સ્કીન કેન્સર થશે ખતમ! દુનિયાની પહેલી વેક્સીનનું શર...
27 April, 2024
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત :...
27 April, 2024
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં...
27 April, 2024
જમ્મુ - કાશ્મીરના રામબનમાં જમીન ધસી જવાથી 50થી વધ...
27 April, 2024
અયોધ્યામાં બસમાં પશુઓની જેમ ભરેલા 93 બાળકોનું CWCએ...
27 April, 2024
અમેરિકા : રોડ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત
27 April, 2024
'ભૂલ મારી છે તો વડાપ્રધાન મોદીનો વિરોધ કેમ?', ક્ષત...
27 April, 2024
વડોદરા : અમિત શાહના રોડ-શોના ભાજપે હોર્ડિંગ્સ લગાડ...
26 April, 2024
સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ, વાહનો પર લાગ્યા લોક...
26 April, 2024
Apr 25, 2024