'વાજપેયી હોત તો એમણે પણ ઈમરજન્સી લાદી હોત, RSSનો ટેકો હતો', દિગ્ગજ નેતાનો ભાજપને જવાબ
July 13, 2024

સંજય રાઉત અહીં જ ન રોકાયા અને તેમણે કહ્યું કે ભાજપ પાસે હવે કોઈ કામ બાકી રહ્યું નથી. 50 વર્ષ થઈ ગયા છે અને લોકો ઈમરજન્સીને ભૂલી ગયા છે. આ દેશમાં ઈમરજન્સી કેમ લાગુ કરાઈ હતી? તેનો જવાબ એ છે કે અમુક લોકો દેશમાં અરાજકતા ફેલાવવા માગતા હતા. રામલીલા મેદાનથી એલાન કરાયું હતું, આપણા જવાનો અને સૈન્યને કહેવાયું કે સરકારના આદેશનું પાલન ન કરે. તો આવી સ્થિતિમાં જો અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હોત તો એ પણ ઈમરજન્સી લાગુ કરી દેતા.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાએ કહ્યું કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હતો. અમુક લોકો દેશમાં બોમ્બ બનાવી રહ્યા હતા અને ઠેર ઠેર બ્લાસ્ટ કરી રહ્યા હતા. હું તમને જણાવવા માગુ છું કે અમિત શાહને ઈમરજન્સી વિશે કંઇ જ ખબર નથી. નકલી શિવસેના (શિંદે) સાથે બાલા સાહેબ ઠાકરેની પ્રશંસા કરનારાઓએ ઈમરજન્સીને ટેકો આપ્યો હતો. બાલાસાહેબ ઠાકરેએ તે સમયે ઈમરજન્સીને જાહેરમાં ટેકો કર્યો હતો. આરએસએસ પણ તેના સમર્થનમાં હતું.
Related Articles
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમાં શિપ પર યોગ;દેશભરમાં 1 લાખથી વધુ પ્રોગ્રામ થયા
યોગ દિવસ : કાશ્મીરમાં ચેનાબ પુલ, આંધ્રમા...
Jun 21, 2025
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આપી રાહત, ફાંસી માફી કરી હવે આ સજા આપી, કારણ પણ જણાવ્યું
4 વર્ષની બાળકીના દુષ્કર્મીને હાઈકોર્ટે આ...
Jun 21, 2025
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ મળ્યો, પ.બંગાળના હુગલીની ચોંકાવનારી ઘટના
ઘરની બાલકનીમાં ભાજપ નેતાનો લટકતો મૃતદેહ...
Jun 21, 2025
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભારતીયોને લઈ ફ્લાઈટ રાજધાની પહોંચી
ઓપરેશન સિંધુ : મોડી રાત્રે ઇરાનથી 290 ભા...
Jun 21, 2025
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એરફોર્સનું વિમાન
કિડની અને લીવર લઇ દિલ્હીથી પુણે આવ્યુ એર...
Jun 21, 2025
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વે...
Jun 21, 2025
Trending NEWS

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025

21 June, 2025