રંજીત શ્રીનિવાસ હત્યા કેસમાં કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, 15 આરોપીને મોતની સજા
January 30, 2024
કેરળની એક કોર્ટે આરએસએસ નેતા રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના 15 કાર્યકરોને મોતની સજા સંભળાવી છે. આ તમામ આરોપીઓને વકીલ અને આરએસએસ નેતાની હત્યામાં કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
રંજીત શ્રીનિવાસની હત્યા કેસમાં માવેલિક્કારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આજે તમામ 15 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. રંજીતની 19મી ડિસેમ્બર 2021માં અલપ્પુઝામાં તેના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના સભ્યો હતા. પીડિત પક્ષે કોર્ટમાં હત્યારાઓને કડકમાં કડક સજા ફટકારવા માગ કરી હતી.
Related Articles
જર્મનીમાં ગાંજો થયો લીગલ, સંસદમાં મળી અનુમતિ
જર્મનીમાં ગાંજો થયો લીગલ, સંસદમાં મળી અન...
મુંબઈમાં એક બહુમાળી ઇમારતના તમામ ફ્લોર આગની લપેટમાં, ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
મુંબઈમાં એક બહુમાળી ઇમારતના તમામ ફ્લોર આ...
Jan 13, 2024
દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN.1 વેરિયન્ટના 109 કેસ, 3 રાજ્યોમાં સ્થિતિ વણસી
દેશમાં કોરોનાના વધુ 529 કેસ નોંધાયા, JN....
Dec 27, 2023
ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધની 'ઈફેક્ટ', સેન્સેક્સ-નિફ્ટીમાં બોલાયો કડાકો
ભારતીય શેરબજારમાં પણ ઈઝરાયલ-પેલેસ્ટાઈન ય...
Oct 09, 2023
'પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી',પ્રિગોઝિનના મૃત્યુમાં ક્રેમલિને ભૂમિકા નકારી કાઢી
'પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી',પ્રિગ...
Aug 26, 2023
યુદ્ધમાં યુક્રેનનો સૌથી મોટો ડેમ 'કાખોવકા' તૂટ્યો
યુદ્ધમાં યુક્રેનનો સૌથી મોટો ડેમ 'કાખોવક...
Jun 06, 2023
Trending NEWS
04 May, 2024
Feb 24, 2024