રામ મંદિર નિર્માણ:70 એકર નહિ હવે 107 એકરમાં થશે રામ મંદિર પરિસર, ટ્રસ્ટે ખરીદી જમીન
March 04, 2021

ટ્રસ્ટના જણાવ્યા મુજબ શ્રીરામ જન્મભૂમિ પરિસરની આસપાસ ટ્રસ્ટે 7285 સ્ક્વાયર ફીટ જમીન ખરીદી છે. જે પછીથી હવે રામ મંદિર પરિસરનું નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રામજન્મભૂમિ વિવાદ પર આવેલા નિર્ણય પછી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 70 એકર જમીન મળી ગઈ હતી. જે પહેલા કેન્દ્ર સરકારને આધીન હતી. જોકે હવે ટ્રસ્ટ તરફથી આસપાસની બીજી કેટલીક જમીન ખરીદવામાં આવી છે. જેથી રામ મંદિર પરિસરને ભવ્ય અને વિશાળ રૂપમાં બનાવી શકાય.
અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તે પછીથી જ અહીં કામ કરવામાં આવી રહ્યું છે. રામ મંદિરનો નકશો પાસ થઈ ગયો છે, પાયાનું કામ કરવામાં આવી રહ્યું હતું અને તે પ્રમાણે ડિઝાઈનમાં અપડેટ કરવામાં આવી રહ્યું હતું.
Related Articles
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા, આવતીકાલની બેઠકમાં નિર્ણય લેવાશે
મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા...
Apr 11, 2021
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ અસર, સર્વેમાં ખુલાસો
આંશિક લોકડાઉનથી ઈકોનોમી પર થશે બહુ ખરાબ...
Apr 11, 2021
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, નવા 10,74 કેસ, મુંબઈમાં પણ સ્થિતિ ખરાબ
દિલ્હીમાં ફરી તૂટ્યો કોરોનાનો રેકોર્ડ, ન...
Apr 11, 2021
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી વધી રહ્યા, તપાસ કરાવીશું : મહારાષ્ટ્રના મંત્રીનું નિવેદન
ચૂંટણીવાળા રાજ્યોમાં કોરોના કેસ કેમ નથી...
Apr 11, 2021
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણ, અનેક નક્સલીઓ મર્યાની શંકા
દંતેવાડામાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે...
Apr 11, 2021
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 24 કલાકમાં દોઢ લાખથી વધુ કેસ આવતા હાહાકાર
ભારતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, છેલ્લાં 2...
Apr 11, 2021
Trending NEWS

11 April, 2021
.jpeg)
11 April, 2021
.jpeg)
11 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021

10 April, 2021